ભરૂચ : ધર્મ પરિવર્તન પ્રકરણ બાદ કાંકરીયા ગામની મુલાકાતે મંત્રી પુર્ણેશ મોદી, કહયું નવા કાયદા લવાશે
ભરૂચ કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો સામે ગુનો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ પણ કરી
ભરૂચ કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો સામે ગુનો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ પણ કરી
કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તનના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ભરૂચના આમોદ તાલુકાના એક ગામની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી