અમરેલી : લાલવદર ગામે કૂવામાંથી એક સાથે 3 પરપ્રાંતિય શ્રમિકોના મૃતદેહ મળી આવતા ચકચાર...
અમરેલી જિલ્લાના લાલવદર ખાતે કૂવામાંથી એક સાથે 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
અમરેલી જિલ્લાના લાલવદર ખાતે કૂવામાંથી એક સાથે 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બાઇક સવાર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું
અમરેલીના વિદ્યાસભા કેમ્પસ ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીના સમઢિયાળા ગામના કાંતિભાઈ કોરાટના ભેંસના ફરજામાં એક દીપડો વેહલી સવારે ઘુસ્યો દીપડો હતો મકાન માલિક ભેંશ દોહતા હતા.
અમરેલી જિલ્લાના ખાંભામાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
રાંધણ ગેસના સતત વધતાં ભાવ મુદ્દે અમરેલી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
અમરેલી જીલ્લામાં એશિયાટીક સિંહોની માઠી દશા બેઠી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.
આ છે સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે