સોમનાથ ટ્રસ્ટનું સેવાકાર્ય : આંગણવાડીના 10 હજાર બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કરાયું...
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી,
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી,
જિલ્લાના વેરાવળ પાટણ સોમનાથમાં 148 આંગણવાડીના મકાનના ભાડા સરકારે 17 માસથી ન ચૂકવતા અંતે મકાન માલિકોએ 15 દિવસની મુદત આપી છે.
જિલ્લાના હિંમતનગર શહેરમાં જીઆઇડીસી પાસે આવેલી આંગણવાડી આગળ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે....
શહેરના નીલકંઠનગર સ્થિત આંગણવાડી કેન્દ્રમાં ટપકતું પાણી અને ખદબદતી અસહ્ય ગંદકી વચ્ચે દેશનું ભવિષ્ય એવા બાળકો ભણવા માટે મજબુર બન્યા છે
માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીના નવા મકાન માટે રૂપિયા 17થી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે.
વડોદરામાં પરમાર પરિવારની દીકરીને આંગણવાડીમાંથી આપવામાં આવેલા પોષણયુક્ત આહારના બાળ શક્તિ પેકેટ એક્સપાયરી ડેટ હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપો માતા પિતાએ કર્યા છે
સાબરકાંઠા જીલ્લામાં તંત્રની ઘોર બેદરકારી, આંગણવાડી નજીક જ ગટરના પ્રદૂષિત પાણી ભરાયા