ભરૂચ: મનમૈત્રી ફાઉન્ડેશનને એનિમલ એમ્બ્યુલન્સની આપવામાં આવી ભેટ,અબોલ જીવોની કરવામાં આવશે સારવાર
મન મૈત્રી ફાઉન્ડેશનને જૂનાગઢ ખાતેના ધોરાજી ગામે રહેતા રંજના હરિદાસ ચોરેરાએ અબોલ જીવોની સારવાર માટે એમ્બ્યુલન્સ વાનની ભેટ આપી હતી
મન મૈત્રી ફાઉન્ડેશનને જૂનાગઢ ખાતેના ધોરાજી ગામે રહેતા રંજના હરિદાસ ચોરેરાએ અબોલ જીવોની સારવાર માટે એમ્બ્યુલન્સ વાનની ભેટ આપી હતી
નવસારી તાલુકાના પૂર્ણા નદીના કાંઠે આવેલા મોલધરા ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨ મુજબ ગુજરાતના ૭ જિલ્લાઓમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછની વસ્તી નોંધાઇ છે.
આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચા પાસેથી ૨૬૦ કિલો ગૌ માસ અને ૩૧ ગૌ વંશોને મુક્ત કરાવી ૪.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ખાટકીઓને ઝડપી પાડ્યા હતા.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સહેલાથી પીવાનું પાણી મળી રહે તે માટે આમોદ નગર ખાતે જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને વિનામુલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાએ પશુબાળનો શિકાર કરતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે
અમદાવાદના કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં અંગ દઝાડતી ગરમીમાં પ્રાણીઓને ઠંડક મળી રહે એ માટે કુલર મૂકવામાં આવ્યા છે