અંકલેશ્વર: JCI દ્વારા રેલવે સ્ટેશન પર કલોક ટાવરનું કરાયુ નિર્માણ, શોભામાં થશે અભિવૃદ્ધિ
અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે અંકલેશ્વર JCI દ્વારા રેલ્વે સ્ટેશન પર ઘડિયાળનું સ્થાપન કરાયું કલોક ટાવરના નિર્માણથી અંકલેશ્વર રેલવે સ્ટેશનની શોભામાં અભિવૃદ્ધિ થશે.
અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે અંકલેશ્વર JCI દ્વારા રેલ્વે સ્ટેશન પર ઘડિયાળનું સ્થાપન કરાયું કલોક ટાવરના નિર્માણથી અંકલેશ્વર રેલવે સ્ટેશનની શોભામાં અભિવૃદ્ધિ થશે.
JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન C અંકલેશ્વર-ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમેની અંકલેશ્વર ખાતે યોજાઈ હતી જેમાં કમલેશ પંચાલ ચેરમેન તરીકે નિમાયા
ટ્રેડ ફન ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે
૪૧મો એવોર્ડ બેન્કવેટ અને ૪૨મો જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખનો શપથ ગ્રહણ વિંગ ચેરમેન જે.જે. સુહાની જોશીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો જેમાં જે.સી.આઈના સભ્યો ઉપસ્થિત રહ્યા
સુરત મુકામે તારીખ 19 અને 20 ઓક્ટોબરના યોજાયેલ જેસીઆઈ જોન-8ની બે દિવસીય ઝનકાર ઝોન કોન્ફરન્સમાં જેસીઆઈ અંકલેશ્વરના જેસી કિંજલ શાહ ઝોન પ્રમુખ તરીકે ઇલેક્ટ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સમાજની વાડી ખાતે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા પ્રાથમીક ફર્સ્ટએઈડ અને સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું