અંકલેશ્વર : સ્વર્ણિમ પાર્ક ખાતે યોગ સાધકો સહિતના મહાનુભાવોનો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…
GIDC યોગ વર્ગોના કોચ અશોક ઓઝા, વિરેન્દ્રભાઈ, શીતલબેન તેમજ વિશાળ સંખ્યામાં GIDC અને નગરના સ્વાસ્થ્ય માટે ચિંતિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા......
GIDC યોગ વર્ગોના કોચ અશોક ઓઝા, વિરેન્દ્રભાઈ, શીતલબેન તેમજ વિશાળ સંખ્યામાં GIDC અને નગરના સ્વાસ્થ્ય માટે ચિંતિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા......
વિદ્યાર્થીઓ દ્વારા શણગારેલી થાળી દ્વારા મહઆરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે ડીમ્પલ પ્રજાપતિ તથા સ્મીતા જોષી નિર્ણાયક તરીકે સેવા આપી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે પ્રજા પરેશાન થઇ ઉઠી છે, ત્યારે ક્યારે સારા રસ્તાની સુવિધા મળશે તેની કાગડોળે જનતા રાહ જોઈ રહી છે.
અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.
વરસ્તા વરસાદમાં કામગીરી કરવાથી માર્ગ કેટલો ટકી શકશે તે અંગે પ્રશ્નાર્થ છે, પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે અને વારંવાર પેચવર્કની કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૭૦ હજાર તેમજ સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતા રૂપાદેવી શોભીતના પતિ અનરજીત શોભીત કલરકામનો કોન્ટ્રાક્ટર ચલાવે છે.