ભરૂચ અંકલેશ્વર: ONGC ખાતે મિલેટ્સ મેળાનું આયોજન,લોકો જાડા ધાન્ય તરફ વળે એ માટે પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મીલેટસ્ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.સ્વાદની લ્હાયમાં મનુષ્યએ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તેમ કહેવું ખોટું નહીં ગણાય. By Connect Gujarat Desk 27 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂ.1.84 કરોડની છેતરપીંડી નોકરીની લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા.જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો By Connect Gujarat Desk 12 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર ONGC કોલોનીના ઓડિટોરીયમ ખાતે મજદૂર સંઘના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરાઈ અંકલેશ્વર ONGC મજદૂર સંઘે સફળતા પૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યા છે.અને 25 વર્ષની સફળતાની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 27 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ONGCમાં 44મા દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ, દશેરા સુધી યોજાશે ધાર્મિક કાર્યક્રમો અંકલેશ્વર ઓ.એન.જી.સી ટાઉનશીપ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગા મોહત્સવનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા બંગાળી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા By Connect Gujarat Desk 10 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ONGC ગ્રાઉન્ડ પર રાવણ દહનની તૈયારીઓ શરૂ, રાવણ-મેઘનાદ-કુંભકર્ણના વિશાળ પૂતળાનું નિર્માણ ! અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર ONGC ખાતે ત્રણ સમાજની સંસ્કૃતિના ઉત્સવનો સમન્વય અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે. By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ONGC દ્વારા સફાઈ કર્મચારીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મુલ્યે મલ્ટી સ્પેશિયાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો By Connect Gujarat Desk 28 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ONGC દિવસ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, એસેટ મેનેજરે રાષ્ટ્રધ્વજને આપી સલામી અંકલેશ્વર ખાતે ઓઇલ ક્ષેત્રે કાર્યરત દેશની અગ્રગણ્ય કંપની ONGC ખાતે ONGC દિવસ તેમજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અંકલેશ્વર : ઓએનજીસી કોલોની ખાતે નવરાત્રી અને રાવણ દહન નહીં યોજાય By Connect Gujarat 17 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn