અંકલેશ્વર: ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂ.1.84 કરોડની છેતરપીંડી
નોકરીની લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા.જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો
નોકરીની લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા.જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો
અંકલેશ્વર ONGC મજદૂર સંઘે સફળતા પૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યા છે.અને 25 વર્ષની સફળતાની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર ઓ.એન.જી.સી ટાઉનશીપ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગા મોહત્સવનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા બંગાળી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા
અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મુલ્યે મલ્ટી સ્પેશિયાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો