અંકલેશ્વર : વિજયાદશમી નિમિત્તે ONGC કોલોની ખાતે રાવણ દહન સહિત રામલીલાનું ભવ્ય આયોજન કરાયું...
અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે રામલીલા સહિત રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે....
અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે રામલીલા સહિત રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે....
અંકલેશ્વર ONGCના વસુંધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે એસેટ મેનેજર જે.એન.સુખનંદનના નેતૃત્વમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી...
આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...
અંકલેશ્વર ONGC એસેટ દ્વારા 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મીલેટસ્ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.સ્વાદની લ્હાયમાં મનુષ્યએ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તેમ કહેવું ખોટું નહીં ગણાય.
નોકરીની લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા.જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો
અંકલેશ્વર ONGC મજદૂર સંઘે સફળતા પૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યા છે.અને 25 વર્ષની સફળતાની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર ઓ.એન.જી.સી ટાઉનશીપ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગા મોહત્સવનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા બંગાળી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા