અંકલેશ્વર: બાર એસો.ના પ્રમુખ તરીકે પી.પી.સોલંકીનો વિજય, ધારાશાસ્ત્રીઓએ પાઠવી શુભેચ્છા
સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે
સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે
અંકલેશ્વરમાં બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાને લઇ નગરપાલિકાના ભાજપના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે વિવાદ વકરતા રાજકીય ક્ષેત્રે ચહલ પહલ જોવા મળી રહી છે
અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે ૪૪૨માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના અંદાડામાં આવેલ જ્ઞાનદીપ અનુકુવરબા હાઈસ્કૂલમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર 9 નવા ઓરડાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે આવેલ રોકડીયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામનરા હોલની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ.
દર્શના દેશમુખે કરેલા આક્ષેપો બાદ મનસુખ વસાવાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ ખોટું અર્થઘટન કરી ખોટા લોકોને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પૌરાણિક રામકુંડમાં રૂ.15 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીની ટાંકીના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો