અંકલેશ્વર: બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં કરણી સેનાનું પ્રદર્શન !
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં બગીચાની જગ્યા પર શાકમાર્કેટ શરૂ કરવાના નોટિફાઇડ એરીયા ઓથોરિટીના નિર્ણયના વિરોધમાં સ્થાનિકો દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું
કેનાલની આસપાસ સજોદના ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાય જાય છે
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ESIC સંબંધિત પ્રશ્નો અને પ્રક્રિયાની માહિતી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે
અંકલેશ્વરમાં બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાને લઇ નગરપાલિકાના ભાજપના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે વિવાદ વકરતા રાજકીય ક્ષેત્રે ચહલ પહલ જોવા મળી રહી છે
અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે ૪૪૨માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના અંદાડામાં આવેલ જ્ઞાનદીપ અનુકુવરબા હાઈસ્કૂલમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર 9 નવા ઓરડાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું