અંકલેશ્વર: GIDCમાં સરદાર પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણી
અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
સરદારધામ સંચાલિત Global Patidar Business Organization (GPBO) હાલમાં બે રાજ્યના આઠ શહેરોમાં “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ”ના મહાસંકલ્પ સાથે કાર્યરત છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર થી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે પતરાના શેડમાં શંકાસ્પદ ગેસ સિલિન્ડર સાથે એક ઇસમને 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચના અંકલેશ્વર થી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે
અંકલેશ્વર ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરવામાં આવશે વજનદાર ટ્રકને બ્રિજ પર ઉભી રાખી ડિજિટલ મીટરના માધ્યમથી તેનું લોડ ટેસ્ટીંગ કરાશે.