અંકલેશ્વર: ભડકોદ્રા ગામના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ, વાહનચાલકોમાં નાસભાગ
આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.
આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.
મહારાષ્ટ્રમાં સ્વાતંત્રસેનાની વીર સાવરકરના વિચારોને ફેલાવતી સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની અંકલેશ્વર શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.
અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું
ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતની આજે પુર્ણાહુતી થઈ છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું
ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
અંકલેશ્વરના પાનોલી-ઉમરવાડા વચ્ચે વેસ્ટર્ન ડેડીકેટ ફેથ કોરિડોર પર પ્રથમ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદ્દઘાટન કરાયું હતું.મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રથમ ગુડ્સ ટ્રેનને રવાના કરી હતી.