અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવા કોર્ટનો આદેશ, સરકારી ભંડોળના દૂરઉપયોગનો આરોપ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ પર પ્રચાર
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ પર પ્રચાર
ગૃહ મંત્રાલયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીના એલજી વિનય
AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.
Featured | દેશ | સમાચાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 21 સપ્ટેમ્બરથી આતિશી માર્લેના સિંહને દિલ્હીના સીએમ તરીકે નિયુક્ત કર્યા છે. 5 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી
અરવિંદ કેજરીવાલ જંતર-મંતર ખાતે જનતા કી અદાલતને સંબોધિત કરશે. આને આમ આદમી પાર્ટીની ચૂંટણી તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.
દિલ્હીના નવા સીએમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળવા માટે સમય માંગ્યો છે.
દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે.
એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે પોતાનો ચુકાદો આપશે.