Home > atal bihari vajpayee
You Searched For "atal bihari vajpayee"
ભરૂચ: ભારત રત્ન અટલ બિહારી વાજપેઈજીની જન્મજયંતિ, ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન
25 Dec 2023 10:23 AM GMTઅટલ બિહારી વાજપેઈજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું
અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ સહિત PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
16 Aug 2023 3:19 AM GMTસ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર આજે તેમની સમાધિ 'સદૈવ અટલ' ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ: ભારત રત્ન સ્વ.અટલજીની જન્મજયંતિ નિમિત્તે દર્દીઓને કરાયું ફ્રૂટનું વિતરણ
25 Dec 2022 11:41 AM GMTભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની ૯૮મી જન્મ જયંતી નિમિતે દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે
અટલ બિહારી વાજપેયીના જીવન આધારિત 'MainAtalHoon' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાય
25 Dec 2022 8:07 AM GMTઅભિનેતા પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં તેમનો રોલ કરવા જઈ રહ્યા છે....
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 98મી જન્મજયંતિ, પીએમ મોદી સહિત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
25 Dec 2022 4:39 AM GMTભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 98મી જન્મજયંતિ
અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ
16 Aug 2022 6:06 AM GMTરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની સમાધિ સ્થાન 'સદૈવ અટલ' પર...
આજના દિવસે ગોધરા સ્ટેશન પર ટોળાએ સાબરમતી એક્સપ્રેસને ચાંપી હતી આગ, 59 કાર સેવકો માર્યા ગયા
27 Feb 2022 7:32 AM GMT27 ફેબ્રુઆરી, 2002 ના રોજ, ઉગ્ર ટોળાએ ગુજરાતના ગોધરા સ્ટેશનથી નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દીધી હતી.
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના જીક્સો આર્ટિસ્ટે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીને પાઠવી અનોખી શ્રદ્ધાંજલિ...
25 Dec 2021 10:27 AM GMTભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચ : સુશાસન દિવસની કરાઇ ઉજવણી, જિલ્લાભરમાં યોજાયો કિસાન કલ્યાણ કાર્યક્રમ
25 Dec 2020 1:28 PM GMTભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુશાસન...
સુશાસન દિવસની ઉજવણીમાં વડાપ્રધાને સાધ્યુ મમતા બેનર્જી પર નિશાન
25 Dec 2020 10:49 AM GMTદેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાને આ અવસરે ખેડુતોને સંબોધિત કર્યા હતાં...
મોદીજી અટલજીનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે, રોહતાંગ ટનલ હવે અટલ ટનલ તરીકે ઓળખાશે: રાજનાથ સિંહ
25 Dec 2019 6:45 AM GMTવડા પ્રધાન નરેન્દ્રમોદીએ બુધવારે અટલ ટનલ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારાપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર શરૂ...
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ, “સદૈવ અટલ” સ્મારક પર પાઠવી શ્રદ્ધાંજલિ: જુઓ કોણે કોણે કર્યા નમન
25 Dec 2019 3:42 AM GMTરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ...