અંકલેશ્વર: ભાજપના આગેવાનોએ ભારત રત્ન અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અટલ બિહારી વાજપેઈજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું
સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર આજે તેમની સમાધિ 'સદૈવ અટલ' ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અભિનેતા પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં તેમનો રોલ કરવા જઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 98મી જન્મજયંતિ
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે