નર્મદા : શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારા બાદ પોતાના પર હુમલાની વિધર્મીએ કરી હતી ખોટી ફરિયાદ : પોલીસ
સેલંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
સેલંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામે માતાની બાજુમાં સુતેલી 5 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી
ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાનના સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં નવ જવાનોના મોત થયા છે
ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને તાજેતરમાં જિલ્લામાં 24 કલકમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે
કાલિયાવાડી, કાછીયાવાડી, ભેંસત ખાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન દીપડી બચ્ચા સાથે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.