પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર આત્મઘાતી હુમલો, 24 લોકોના મોત
પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે સવારે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 26નાં મોત થયાં હતાં, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ
પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે સવારે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 26નાં મોત થયાં હતાં, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ
વાર્ષિક ઉર્ષ શરીફ હોવાથી ટ્રસ્ટી મુસ્તુફા ઈબ્રાહિમ દિવાન ટ્રસ્ટી દ્વારા ઉર્ષ શરીફની તૈયારીઓ માટે સરપંચ ને મળવા ગયા હતા.ત્યારે તેઓએ પર આ હુમલો કરવામાં આવ્યો
હુમલો ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર અને વીકલી માર્કેટમાં થયો હતો.આ ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ અને એકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે આ હુમલો શહેરના મધ્યમાં એક ભીડવાળા બજારમાં થયો હતો.
સુરક્ષા દળોએ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અનંતનાગ જિલ્લાના શ્રીનગર ખાનયાર અને લાર્નૂમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ચાર સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
ઇઝરાયેલ કહે છે કે તેણે માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવ્યા છે અને નાગરિકોના મૃત્યુ માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે કારણ કે તેઓ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં લડે છે.
ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે 24 દિવસ બાદ જવાબી કાર્યવાહી કરી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈરાને શનિવારે સવારે ઈઝરાયલ પર અનેક હવાઈ હુમલા કર્યા
વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નજીક મગરના મુખમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી