Connect Gujarat

You Searched For "auspicious"

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ સમય અને પૂજાની રીત

26 Sep 2022 5:45 AM GMT
શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે.

આજે સર્વ પિતૃ અમાસ, જાણો શ્રાદ્ધ કરવાનો શુભ સમય અને રીત

25 Sep 2022 5:45 AM GMT
ભાદ્રપદની પૂનમથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ અશ્વિન મહિનાની અમસના દિવસે સમાપન થાય છે. આજે પિતૃપક્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવાની સાથે...

આ નવરાત્રિમાં માતા દુર્ગા આવશે હાથી પર સવાર થઈને જાણો તે છે શુભ કે અશુભ

14 Sep 2022 6:54 AM GMT
શારદીય નવરાત્રિની શરૂઆત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થશે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે...

ગણેશ વિસર્જન 2022 : શ્રીજીને વિદાય આપતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો...

8 Sep 2022 12:10 PM GMT
તા. 9 સપ્ટેમ્બર 2022ના રોજ ગણેશ વિસર્જન ધામધૂમથી ઉજવવામાં આવશે. તેથી આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

અજા એકાદશીનાં વ્રત કરવાથી પાપોમાંથી મળે છે મુક્તિ, જાણો પૂજાનો શુભ સમય અને રીત

22 Aug 2022 5:54 AM GMT
હિન્દુ પંચાગ અનુસાર, એક વર્ષમાં 24 એકાદશી વ્રત હોય છે, જેમાંથી 2 એકાદશી દર મહિનામાં આવે છે. પ્રથમ એકાદશી કૃષ્ણ પક્ષમાં આવે છે

આજે વરદ ચતુર્થી, જાણો શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે..!

4 May 2022 6:22 AM GMT
ગણેશ ચતુર્થી વ્રત દર મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે.

અમદાવાદ: અખાત્રીજના શુભ મુર્હુત પર રૂ.143 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું સી.એમ.ના હસ્તે લોકાર્પણ

3 May 2022 12:21 PM GMT
અમદાવાદમાં રૂ.143 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ક્યારે છે અક્ષય તૃતીયા એટ્લે કે અખાત્રીજ? જાણો શુભ સમય, મહત્વ અને ઉજવણી માટેનું કારણ

20 April 2022 7:56 AM GMT
અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માંગલિક અને શુભ કાર્યો કરવામાં આવે છે.

રામ નવમી 2022 : આ રામ નવમી પર આવ્યો 10 વર્ષ પછી શુભ સમય

10 April 2022 3:20 AM GMT
આ વર્ષે રામ નવમીનો તહેવાર ખૂબ જ ખાસ બનવાનો છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે રામનવમી પર ગ્રહો અને નક્ષત્રોનો ખૂબ જ શુભ સંયોગ થવાનો છે.

આવતીકાલે શીતળા અષ્ટમી, જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને વાસી ભોજનનો આનંદ કેવી રીતે માણવો

24 March 2022 6:52 AM GMT
ચૈત્ર માસની અષ્ટમી તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે માતા શીતલા દેવીની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે

જાણો ક્યારથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી? ઘટસ્થાપનનો શુભ સમય પણ જાણો

8 March 2022 7:22 AM GMT
હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે.

4 માર્ચે ફુલૈરા બીજનો તહેવાર ઉજવવામાં આવશે, લગ્નના કર્યો માટે ઘણો શુભ દિવસ

3 March 2022 11:06 AM GMT
હિંદુ કેલેન્ડર મુજબ, ફુલેરા દૂજ દર વર્ષે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસ કોઈપણ ક્ષેત્ર સાથે સંબંધિત કાર્ય માટે ખૂબ જ...