Home > ayodhya mandir
You Searched For "Ayodhya Mandir"
ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થયેલ મુખ્ય ઈમામને મળી ધમકી..!
26 Jan 2024 4:26 AM GMTઅયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક વિધિમાં ભાગ લેનાર ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડો. ઉમર અહેમદ ઈલ્યાસી ફરી કટ્ટરવાદીઓના નિશાના પર છે.
આયોધ્યા: રામમંદિરમાં ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપી રેકોર્ડ બનાવ્યો
24 Jan 2024 9:42 AM GMTરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા
રામ મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ધોડાપૂર, ભીડ બની બેકાબૂ
23 Jan 2024 6:47 AM GMTઅયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી...
પારસીઓના 'અયોધ્યા' નવસારીમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પારસી સમાજે કરી ભવ્ય ઉજવણી...
22 Jan 2024 11:24 AM GMTનવસારીને પણ પારસીઓનું 'અયોધ્યા' જ માનવામાં આવે છે. અહી વર્ષોથી વસેલા પારસી સમુદાયએ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની ખ્યાતિ પ્રસરાવી છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બજાર રહ્યું બંધ, આ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ખુલશે બજાર..!
22 Jan 2024 9:43 AM GMT22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે.
અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું “સુરત”
18 Jan 2024 7:25 AM GMTઅયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિદેશોમાં જોવા મળશે, અમેરિકામાં વિવિધ સ્થળોએ લાગ્યા હોર્ડિંગ્સ..!
13 Jan 2024 7:15 AM GMTઅયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ હવે દેશની સાથે વિદેશમાં પણ જોવા મળી રહી છે.
આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ: PM Modi
12 Jan 2024 5:59 AM GMTદેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે.
કોંગ્રેસએ રામ મંદિર સમારોહનું આમંત્રણ નકારવાથી ભાજપ નારાજ, પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કર્યા આકરા પ્રહાર ..!
11 Jan 2024 7:24 AM GMTરામ લલ્લાના અભિષેક સમારોહમાં કોંગ્રેસના નેતાઓ ન આવવા પર ભાજપે નારાજગી વ્યક્ત કરી છે.
ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જીલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવા AAPની માંગ...!
8 Jan 2024 11:43 AM GMTઅયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે.
રામ મંદિર: વિદેશમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ, ટાઈમ્સ સ્ક્વેર ખાતે થશે પ્રાણ પ્રતિસ્થાનું જીવંત પ્રસારણ..!
8 Jan 2024 7:00 AM GMT22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિસ્થાનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થશે.