દેશ રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, લખનૌના PGI ખાતે અંતિમ શ્વાસ લીધા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે. By Connect Gujarat Desk 12 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજીની પધરામણી વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી. By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થયેલ મુખ્ય ઈમામને મળી ધમકી..! અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક વિધિમાં ભાગ લેનાર ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડો. ઉમર અહેમદ ઈલ્યાસી ફરી કટ્ટરવાદીઓના નિશાના પર છે. By Connect Gujarat 26 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન આયોધ્યા: રામમંદિરમાં ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપી રેકોર્ડ બનાવ્યો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રામ મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ધોડાપૂર, ભીડ બની બેકાબૂ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. By Connect Gujarat 23 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પારસીઓના 'અયોધ્યા' નવસારીમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પારસી સમાજે કરી ભવ્ય ઉજવણી... નવસારીને પણ પારસીઓનું 'અયોધ્યા' જ માનવામાં આવે છે. અહી વર્ષોથી વસેલા પારસી સમુદાયએ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની ખ્યાતિ પ્રસરાવી છે. By Connect Gujarat 22 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બજાર રહ્યું બંધ, આ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ખુલશે બજાર..! 22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે. By Connect Gujarat 22 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું “સુરત” અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે By Connect Gujarat 18 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિદેશોમાં જોવા મળશે, અમેરિકામાં વિવિધ સ્થળોએ લાગ્યા હોર્ડિંગ્સ..! અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ હવે દેશની સાથે વિદેશમાં પણ જોવા મળી રહી છે. By Connect Gujarat 13 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn