Connect Gujarat

You Searched For "Bageshwar Dham"

ક્ચ્છ: બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમાન કથામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

1 Dec 2023 7:27 AM GMT
ગાંધીધામ ખાતે બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમાન કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા

વડોદરા : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહેન્દ્રપુરી બાલાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત...

21 Jun 2023 9:23 AM GMT
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા શહેરના આજવા રોડ પર નિર્માણ પામેલ મહેન્દ્રપુરી બાલાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા...

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શનાર્થે પહોંચ્યા,દેવાધિદેવ મહાદેવ સામે શીશ ઝુકાવ્યુ

31 May 2023 12:24 PM GMT
બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં શીશ ઝુકાવ્યુ હતું અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી

સુરત : બાગેશ્વર બાબાએ પોતાના મન થકી ભક્તોની અરજી સાંભળી, લોકપ્રશ્નોનું નિવારણ લાવવા આપ્યું આશ્વાસન

27 May 2023 8:11 AM GMT
સુરત શહેરના લિંબાયત વિસ્તાર સ્થિત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ગતરોજ બાગેશ્વર બાબાનો પહેલો દિવ્ય દરબાર યોજાયો હતો.

અમદાવાદ : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક જોવા લોકો ઉમટ્યા, વટવા રામકથા મેદાનમાં કર્યું સંબોધન

25 May 2023 2:29 PM GMT
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું અમદાવાદ ખાતે આગમનઅમરાઈવાડી જતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યુંગુજરાતના પાગલો, તમે કેમ છો..? કહી...

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતના પ્રવાસે,જાણો સંપૂણ કાર્યક્રમ

25 May 2023 3:57 AM GMT
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બાબા આજે સવારે ચાર્ટડ પ્લેન મારફતે સવારે 11 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર...

બાબા બાગેશ્વર 29 અને 30 મેએ અમદાવાદમાં લગાવશે દિવ્ય દરબાર, જુઓ શું છે સમગ્ર કાર્યક્રમ

17 May 2023 8:08 AM GMT
દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

બાગેશ્વર ધામના બાબાની કહાની : એક સમયે જમવાનું મળવું પર મુશ્કેલ, પછી બદલ્યું પં. ધીરેન્દ્ર શાસ્ત્રીનું નસીબ..!

16 May 2023 6:41 AM GMT
મધ્યપ્રદેશની બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં તેઓ બિહારમાં હનુમાન કથા કરી રહ્યા છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- કુંભલગઢ કિલ્લા પર લીલી ઝંડી હટાવો અને ભગવો લહેરાવો, ઉદયપુરમાં FIR નોંધાય..!

26 March 2023 4:31 AM GMT
રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ધાર્મિક સભામાં ભાગ લેવા આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ઉદયપુર પોલીસે કેસ નોંધ્યો છે.