ભરૂચભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ નર્મદામૈયા બ્રીજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે. By Connect Gujarat 05 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મેટ્રોનો ઝૂકેલો સ્પાન ઉતારવા 7 ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ, અનેક વાહનચાલકોને હાલાકી સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે. By Connect Gujarat 01 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતલોકસભા ચૂંટણી પૂર્વે મોદી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, 40% એક્સપોર્ટ ડ્યૂટીનો નિર્ણય..! સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો છે. By Connect Gujarat 04 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેન્દ્ર સરકારે જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો કેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. By Connect Gujarat 28 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : નિકાસબંધી બાદ ડુંગળીના ભાવ નીચા જતાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ... ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નિકાસબંધી બાદ નીચા જવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. By Connect Gujarat 14 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રફ હીરાની આયાત પર GJEPC દ્વારા પ્રતિબંધ હટાવી લેવાયો, તા. 15મી ડિસે.થી કરી શકાશે આયાત... હીરા ઉદ્યોગમાં મંદી દરમિયાન ડાયમંડ માર્કેટ ફરી સ્ટેબલ થાય તે માટે JGEPC દ્વારા રફ હીરાની આયાત પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 09 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ લાદવા એકતા એજ લક્ષ્ય સંગઠનની તંત્રને રજૂઆત... દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે, By Connect Gujarat 07 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:નર્મદા મૈયાબ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ,તંત્ર દ્વારા બહાર પાડવામા આવ્યુ જાહેરનામુ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં વાહનો બેરોકટોક પસાર થતા હતા. By Connect Gujarat 05 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાUS કોર્ટે કેલિફોર્નિયા હુમલાના શસ્ત્રો પર પ્રતિબંધ અમલમાં રાખ્યો, નિર્ણય સામે અપીલ.! યુએસની અપીલ કોર્ટે શનિવારે ચુકાદો આપ્યો હતો કે કેલિફોર્નિયાના હુમલા શસ્ત્રો પરનો પ્રતિબંધ અમલમાં છે. By Connect Gujarat 29 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn