બનાસકાંઠા : પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિરે ચોરી કરનાર શખ્સ ઝડપાયો, રૂ. 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત...
અલમારીમાંથી રૂદ્રાક્ષની માળા, આભૂષણ રોકડ રકમ સહિત અંદાજીત રૂપિયા 4 લાખની મત્તાની ચોરી થઈ
અલમારીમાંથી રૂદ્રાક્ષની માળા, આભૂષણ રોકડ રકમ સહિત અંદાજીત રૂપિયા 4 લાખની મત્તાની ચોરી થઈ
ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી છે. તેમજ આ તપાસ અન્ય જિલ્લાના પોલીસને સોંપવામાં આવશે
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા
ગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી
ગુજરાત રાજ્યનું એકમાત્ર એવુ એક ગામ છે, જ્યાં સળંગ 5 દિવસ અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે.
ચાલુ ભોજન સમારંભમાં અચાનક આગ લાગતાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા.મંડપ સહિતનો સરસામાન બળીને ખાખ થયો
બનાસકાંઠા જિલ્લાના થરાદ-ધાનેરા હાઇવે પર 2 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નીપજ્યાં છે