બનાસકાંઠા જીલ્લામાં 99 અમૃત સરોવરનું નિર્માણ, ભાવી પેઢીને જળનો સમૃદ્ધવારસો આપવાની સરકારની નેમ
બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન બની રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન બની રહ્યો છે.
બનાસકાંઠા અને રાજસ્થાન વચ્ચે આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી.
બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ ઓફિસના 800 જેટલા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે.
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા
નર્મદાના નીર ગુજરાત રાજ્યના છેવાડાના ગામડાઓમાં પહોંચી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોદ્રાણી ગામમાં પણ નર્મદાના નીર પહોંચતા ગ્રામજનોમાં ઉમંગની હેલી જોવા મળી છે.
રાજ્યભરમાં વ્યાજખોરો સામે સઘન મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા એસપી દ્વારા અંબાજી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં આ વર્ષે ફેબ્રુઆરી - માર્ચ મહિનામાં 71 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે.