દાહોદ: પોષણ સુધા યોજના અંતર્ગત ધાત્રી મહિલાઓને અપાયો લાભ, કૂપોષણની સંખ્યામાં થયો ઘટાડો
દાહોદ જીલ્લામાં પોષણ સુધા યોજના અંતર્ગત અઠવાડિયામાં છ દિવસ સગર્ભા અને ધાત્રી મહિલાઓને ગરમ ભોજન આપવામાં આવે છે
દાહોદ જીલ્લામાં પોષણ સુધા યોજના અંતર્ગત અઠવાડિયામાં છ દિવસ સગર્ભા અને ધાત્રી મહિલાઓને ગરમ ભોજન આપવામાં આવે છે
વરિયાળીનો ઉપયોગ આજ સુધી તમે માત્ર મુખવાસમાં જ કર્યો હશે. પરંતુ વરિયાળી સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે.
દરેક લોકોના રસોડામાં લીંબુનો ઉપયોગ થતો હોય છે. લીંબુ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. લીંબુનો
ખજૂર પ્રકૃતિમાં ગરમ હોય છે એટલે ઉનાળામાં તેને ખાતા નથી પરંતુ એ સાચું નથી. અસલમા ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને શાંત હોય છે
હર્બલ ટી એ ચાનો હેલ્ધી વિકલ્પ છે. હર્બલ ટી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
રોજ સવારે ચાલવાથી ઘણા બધા ફાયદા થાય છે. જેમ કે ચરબી ઓછી કરે છે, શુગર અને હૃદયના રોગોમાં મદદ કરે છે.
કારેલા એક એવું લીલું શાક છે જેનો સ્વાદ કડવો હોય છે. જેના કારણે મોટાભાગના લોકોને કારેલા પસંદ નથી પરંતુ કારેલા પૌષ્ટિક તત્વોનો ભંડાર હોય છે.