તમિલનાડુ : બસનું ટાયર ફાટતાં બે બસ અથડાઈ, 4નાં મોત, 70 લોકો ઘાયલ
તામિલનાડુના કુડ્ડલોરના મેલપટ્ટમપક્કમમાં સોમવારે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે
તામિલનાડુના કુડ્ડલોરના મેલપટ્ટમપક્કમમાં સોમવારે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે
અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું
ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના 34મા પ્રમુખ બન્યા છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સંભાળ્યો હતો.
સાઉથ એકટ્રેસ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ દરમિયાન હાલમાં જ સમાચાર આવ્યા છે
આમોદ પંથકમાં ખેડૂતોની એગ્રીકલ્ચર વીજ લાઇન ઘણાં સમયથી બંધ રહેતા અનેક ખેડૂતોએ ધારાસભ્ય ડી.કે.સ્વામીને ફરિયાદ કરી હતી.
મમરા ખાવાની મજા કંઇક અલગ આવે છે. મમરા એક એવો નાસ્તો છે જે તમારું પેટ ભરેલુ હોય તો પણ ખાવાનું મન થઇ જાય છે.
નેપાળમાં કુદરત કોપાયમાન છે. નેપાળના પૂર્વ ભાગોમાં વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.