ભરૂચ: આમોદમાં આઝાદી કા મહોત્સવની ઉજવણી, ભવ્ય રેલીનું કરવામાં આવ્યુ આયોજન
ભરૂચના આમોદમાં આઝાદી કા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના આમોદમાં આઝાદી કા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગરમાં દેશભક્તિના અનેક રંગ જોવા મળ્યા હતા ત્યારે આજરોજ નગરજનોએ 1500 ફૂટ લાંબો ત્રિરંગો લહેરાવ્યો હતો
ઓલપાડ તાલુકાનાં ભગવા ગામે શાસ્ત્રી ધવલ વ્યવાસ શ્રી મદ્દ ભાગવત કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે
ફળથી લઈને શાકભાજી સુધી સ્વસ્થ રહેવા માટે પ્રકૃતિએ આપણને કેટલીય વસ્તુઓ આપી છે. તેમાંથી એક છે ટીંડોળા. જેને આઈવી ગાર્ડ પણ કહેવાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા હાલ તેમના બે દિવસના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર છે
સમાજમાંથી વિખૂટા પડેલા મનોરોગીઓને ફરી સમાજમાં પ્રસ્થાપિત કરવા સાવરકુંડલા બાદ ધારી ગીરના વીરપુર નજીક સંત શિરોમણી ગોવિંદ ભગતે મનોરોગીની સેવા ચાકરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે
અરવલ્લી જીલ્લામાં વિકાસના વિવિધ કાર્યોનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો