દિલ્હીમાં, કેટલીક જગ્યાએ 8 થી 6 કલાકનો પાવર કટ,આતિશીએ ભાજપ સરકારના ઈરાદા અને ક્ષમતા પર ઉઠાવ્યા સવાલ
દિલ્હીના ઘણા વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થવાને કારણે લોકોમાં ગુસ્સો છે, જેના કારણે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
દિલ્હીના ઘણા વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થવાને કારણે લોકોમાં ગુસ્સો છે, જેના કારણે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લા ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના ઝાડેશ્વર સ્થિત સાઇ મંદિરથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ તારીખ 23 માર્ચ શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ભાજપ દ્વારા ચંદ્રબોઝની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના 18 ધારાસભ્યોને 'હની ટ્રેપ' કેસનો મુદ્દો ઉઠાવવા મુસ્લિમ અનામત બિલ પર હોબાળો મચાવનારા અને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ વિધાનસભામાંથી સસ્પેન્ડ કર્યા હતા.
દેશ | સમાચાર , ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આજે લોકસભામાં પોતાના મુખ્ય દંડક અને 16 દંડકોની નિમણૂક કરી છે, જેમાં ગુજરાતના બે સાંસદોનો સમાવેશ થાય
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે. એપીએમસીમાં ચેરમેનપદ માટે અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી
ભાજપ આ વર્ષે 4 રાજ્યો (મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર)ની વિધાનસભા ચૂંટણી સુધી જે.પી. નડ્ડાને અધ્યક્ષ તરીકે રાખી શકે છે.