ભરૂચ: આશાવર્કરોએ વિવિધ પડતર પ્રશ્ને તંત્રને પાઠવ્યું આવેદનપત્ર, ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરવાની માંગ
ઇન્સેન્ટીવ પ્રથા પર કામ કરતી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને વર્ગ-૪ મા ગણી પગાર અને ભથ્થું આપી લઘુમન વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું
ઇન્સેન્ટીવ પ્રથા પર કામ કરતી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને વર્ગ-૪ મા ગણી પગાર અને ભથ્થું આપી લઘુમન વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું
આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
કેન્દ્ર સરકારે કપાસની આયાતને કરમુક્ત કરતા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કરી રહી છે જેને લઈ ભરૂચ આમ આદમી પાર્ટી પણ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા
રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે
ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે
આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું