ભરૂચ: આદિવાસી સમાજ દ્વારા મણીપૂર હિંસા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ, કડક કાર્યવાહીની માંગ
ભરૂચમાં આદિવાસી સમાજનુ આવેદનપત્મ, ણીપૂર હિંસા બાબતે આવેદનપત્ર પાઠવાયુ.
ભરૂચમાં આદિવાસી સમાજનુ આવેદનપત્મ, ણીપૂર હિંસા બાબતે આવેદનપત્ર પાઠવાયુ.
રાજ્યમાં SC/ST જાતિના લોકો પર થતાં અત્યાચારનો વિરોધ, સ્વયં સૈનિક દળ દ્વારા રેલી-ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા.
ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલ અંભેલ અને લીમડીના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ જિલ્લા કલેક્ટરને સંબોધીને તાલુકાના અતિ બિસ્માર રોડ-રસ્તાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના ફેસબુક પર સાયબર માફિયાએ ફેક એકાઉન્ટ બનાવી 4 લોકોને ભોગ બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.