ભરૂચઅંકલેશ્વર: કનેક્ટ ગુજરાતની રજૂઆતના પગલે પૂર અસરગ્રસ્ત જૂના બોરભાઠાબેટ ગામની શાળાની સાફ સફાઈ શરૂ કરાય કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના રિપોર્ટર રાકેશ ચૌમલે આ દ્રશ્યો જોતાં તેઓએ તરત જ તંત્રને જાણ કરી હતી... By Connect Gujarat 26 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:સરકારના રાહત પેકેજને મજાક ગણવાતા ખેડૂતો,કલેક્ટર કચેરી ખાતે યોજાયુ વિરોધ પ્રદર્શન સરકાર દ્વારા 33 ટકાની અને બે હેકટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મઝાક ઉડાવી છે By Connect Gujarat 25 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી... ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું By Connect Gujarat 23 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી, જુઓ શું કહ્યું ધરતીપુત્રોએ..! જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. By Connect Gujarat 23 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન-હેલ્પલાઇન ગ્રુપનો સેવાયજ્ઞ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય સામગ્રીનું વિતરણ કરાયું ભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામો અને ભરૂચ-અંકલેશ્વરની 200થી વધુ સોસાયટીઓમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે By Connect Gujarat 23 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચયાત્રીગણ કૃપયા ધ્યાન દે..! પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર સુધી રદ,વાંચો રદ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ ચાંદોદ-એકતાનગર વચ્ચેના પુલ નં. 61 અને 76માં જોખમી સ્તરથી ઉપર પાણી વહી રહ્યું છે જેના કારણે રેલ વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો By Connect Gujarat 17 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
સમાચારભરૂચ : નર્મદા નદીમાં આવેલાં પુર પાછળ કોણ જવાબદાર, જુઓ શું કહયું રાજયસભાના સાંસદ અહમદ પટેલે By Connect Gujarat 05 Sep 2020Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ : ચાર દિવસ બાદ નર્મદા નદીની સપાટીમાં ઘટાડો, હાલની સપાટી 31.50 ફુટ By Connect Gujarat 02 Sep 2020Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ : પાણીએ કયાંક મંદિરો ડુબાડયાં તો કયાંક ઘરો, તો પછી ખેતરોની શું વિસાત, જુઓ પુરનો અલભ્ય નજારો By Connect Gujarat 01 Sep 2020Share Twitter Share Whatsapp LinkedIn