ભરૂચ ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ બન્યો "એક્સિડન્ટ ઝોન", 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat 25 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વરની કે.જી.એમ. સ્કુલ ખાતે મેગા મેડીકલ કેમ્પ, 450થી વધારે લોકોનું હેલ્થ ચેકઅપ ભરૂચની જીએનએફસી હોસ્પિટલના તબીબ ડૉ. સુષ્મા પટેલ તરફથી એક ઉમદા કાર્યના ભાગરૂપે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું.. By Connect Gujarat 24 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કોરોના વેકસીનના 100 કરોડ ડોઝ અપાયાં, જય અંબે સ્કુલ ખાતે કરાઇ ઉજવણી ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું..... By Connect Gujarat 23 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઓમકારનાથ હોલ ખાતે સાતમા તબક્કાનું સેવા-સેતુનો કાર્યક્રમ યોજાયો દુષ્યંતપટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી By Connect Gujarat 23 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રસ્તાના પેચવર્ક માટે આવેલાં કોન્ટ્રાકટરનો રહીશોએ લીધો ઉઘડો, જુશો શું છે ઘટના By Connect Gujarat 22 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રસ્તાઓના પેચવર્કના નામે માત્ર લીપાપોતી, તંત્રના કરતુત સામે જનઆક્રોશ ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ રાજયમાં 80 ટકા જેટલા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું હોવાનો દાવો કર્યો છે. By Connect Gujarat 16 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બંગાળી સમાજનો દુર્ગા મહોત્સવ પુર્ણ, સિંધુર ખેલાની રસમ નિભાવી ભરૂચમાં વસતા બંગાળી સમાજના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવનું સમાપન થયું છે. દશેરાના દિવસે સિંધુર ખેલાની રસમ નિભાવી દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. By Connect Gujarat 15 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શ્રવણ ચોકડીએ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પુતળા દહન દરમિયાન પોલીસને દોડાવી By Connect Gujarat 15 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભોલાવ, ઉમરાજ અને નંદેલાવમાં કચરાના નિકાલની સમસ્યા, જુઓ સરપંચોએ શું આપી ધમકી ભોલાવ, ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતોના સરપંચોએ કચરો ભરેલી ગાડીઓ કલેકટર કચેરી ખાતે લઇ જવાની ચીમકી આપી છે By Connect Gujarat 11 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn