ભરૂચ :લખીમપુર ખીરીમાં ખેડુતોના હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ
કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડુતો પર કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ કાર ચઢાવી દીધી હતી.
કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડુતો પર કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ કાર ચઢાવી દીધી હતી.
સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત અંતર્ગત ક્લીન ઈન્ડિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરી, ઝાડેશ્વર, સ્ટેશન રોડ, પંચબત્તી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
ભારે વરસાદથી તાલુકાના ખેડૂતોના કપાસ. ભીડા. ડાંગર અને શાકભાજી જેવા પાકને નુકશાન થયું છે.
ભરૂચમાં પણ એક જ રાતમાં સાત ઇંચ વરસાદ વરસી ચુકયો છે અને હજી પણ વરસાદ વરસી રહયો છે..