ભરૂચ : પાંચ ચોમાસા વીતી ગયાં છતાં નથી બનતો રસ્તો, જુઓ વેપારીઓએ શું આપી ચીમકી
ચોમાસાની શરૂઆત થતાંની સાથે ભરૂચમાં રસ્તાઓ અને ગટરની સમસ્યાઓ શરૂ થઇ ચુકી છે. ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો અને ગટર બનાવવામાં થઇ રહેલાં વિલંબથી
ચોમાસાની શરૂઆત થતાંની સાથે ભરૂચમાં રસ્તાઓ અને ગટરની સમસ્યાઓ શરૂ થઇ ચુકી છે. ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો અને ગટર બનાવવામાં થઇ રહેલાં વિલંબથી
ભરૂચ શહેરના કણબીવગા વિસ્તાર સ્થિત જિલ્લા માહિતી કચેરી ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે પુનઃ એકવાર ઈદ્રિશ કાઉજીની પ્રમુખ તરીકે વરણી
અંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ પ્રાથમિક ચિકિત્સા અંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગતરોજ આપના અધ્યક્ષ અને દિલ્લીના મુખ્યમંત્રીની ગુજરાત મુલાકાત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાતનું બ્યૂગલ ફૂકાતાની સાથે જ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે.