ભરૂચ: આમોદના નવ ગામોને ધારાસભ્યના હસ્તે પાણીના ટેન્કરનું વિતરણ કરાયું
૨૦-૨૧ની ૧૫માં નાણાંપંચની તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૬.૫૭ લાખના પાણીના નવ ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું
૨૦-૨૧ની ૧૫માં નાણાંપંચની તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૬.૫૭ લાખના પાણીના નવ ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે..
મંદિરનો જીર્ણોદ્ધાર ઉઠાવવા માટે હિન્દુ સંગઠનો આગળ આવ્યા હતા અને હિન્દુ સંગઠનોના પ્રયાસથી મંદિરનું ખાતમુર્હુત કરી હાલ મંદિર નવનિર્માણ પામી રહ્યું છે.
માતરીયા તળાવમાં સરદાર સરોવર નિગમ અમલેશ્વર બ્રાંચ કેનાલ હેઠળ આવતો પાણી પુરવઠો બંધ થવાથી ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવતો પાણી પુરવઠા ઉપર કાપ મુકવામાં આવ્યો છે
મહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી
અમદાવાદના વેપારીની ગાડીના કાંચ તોડી ડીકીમાં મુકેલ રોકડા ૧ લાખ અને દસ્તાવેજોની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 480 નંગ બોટલ મળી આવી