ભરૂચ: પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની 25 ટીમ તૈનાત કરાય,મેડિકલ કેમ્પનું પણ આયોજન
પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આજરોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે અને વિશ્વ વસ્તી પખવાડિયા અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.