ભરૂચ:જંબુસરના ઘનશ્યામ નગરમાં દિવાળીના દિવસે મારમારીની ઘટનાથી ચકચાર
હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા
હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા
અગાઉ ઈદ સમયે બકરા બાબતે ઝઘડો કર્યો હતો તેમ કહી અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી તેના હાથમાં રહેલ દાતરડા વડે માથા અને ખભાના ભાગે યુવાનને હુમલો કરી ઈજાઓ પહોંચાડી
ભરૂચ ABVP દ્વારાદિવાળીના પર્વ નિમિત્તે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ લોકોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું..
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવી રહ્યા છે
આ વર્ષે ફટાકડાના ભાવમાં સામાન્ય વધારો થયો છે. અત્યાર સુધી વરસાદી મહોલના કારણે વેપારીઓને નુકશાનીનો સામનો કરવો પડે એવો માહોલ સર્જાયો હતો વેચાણમાં સારો પ્રતિસાદ મળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.
સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જૈન એલર્ટ ગ્રુપ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે એસટી બસના ડ્રાઇવર અને કંડકટર સહિત કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું
યુવા દિમાગને માદક દ્રવ્યોના દુરૂપયોગના જોખમો વિશે શિક્ષિત કરવાનો અને તેમને માહિતગાર પસંદગીઓ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. તેનું આયોજન નહેરુ યુવા કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું
કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરીની કેટલી ગુણવત્તા તેવો પ્રશ્નાર્થ કર્યો