અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ
અમરતપરા ગામ પાસેથી વહેતી અમરાવતી ખાડીમાં વહેતા વરસાદી પાણીમાં એક મગર તણાઇને આવી પહોંચ્યો હતો.અને ખાડીના કિનારા પર મગર સન બાથ લેતો હોય તેવું દ્રશ્ય નજરે પડ્યું
અમરતપરા ગામ પાસેથી વહેતી અમરાવતી ખાડીમાં વહેતા વરસાદી પાણીમાં એક મગર તણાઇને આવી પહોંચ્યો હતો.અને ખાડીના કિનારા પર મગર સન બાથ લેતો હોય તેવું દ્રશ્ય નજરે પડ્યું
આધેડનો પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા.બનાવની જાણ ગ્રામજનો થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સતીષભાઇ રાઠોડને બચાવાના પ્રયત્નો હાથ ધયૉ હતા....
અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું
એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લેતા તેઓ માર્ગ પર પટાયા હતા.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
નર્મદા નદીની માટીમાંથી ૫૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
10 વર્ષીય બાળકી દુર્વા મોદીએ આજથી બરાબર એક વર્ષ પૂર્વે એટલે કે તારીખ 15 ઓગસ્ટ 2023માં એક સંકલ્પ લીધો હતો.નાની બાળકીનો સંકલ્પ મોટો હતો પણ બરાબર એક વર્ષ બાદ આ સંકલ્પ સાકાર થયો
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત મહાપુરુષો અને શહીદોની પ્રતિમાઓની ભરૂચના સ્ટેયુપાર્ક ખાતે સફા-સફાઈ કરવામાં આવી હતી
હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા