ભરૂચ : અસામાજિક તત્વોએ સિદ્ધનાથનગર-નિલકંઠ મહાદેવની વાડીમાં કરી તોડફોડ...
સિદ્ધનાથનગર નજીક નિલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતાં ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાય હતી.
સિદ્ધનાથનગર નજીક નિલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતાં ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાય હતી.
ભરૂચ શહેરમાં પતંગના દોરા જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને અત્યાર સુધી 3 લોકોના ગળા કપાયા છે
આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવતું હતું
આરોપીએ ફેસબુક કોમેંટમાં કરી હતી ટિપ્પણી ફિરોઝ દીવાન નામના આરોપીની ધરપકડ
ભરૂચ પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ ભરતીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. માવઠાના કારણે મોકૂફ રહેલી પરીક્ષા સોમવારથી શરૂ થઈ ગઈ છે
મીરાનગર પાસે ઝાડીઓમાંથી મળ્યો હતો મૃતદેહ, મૃતકના પીએફના નાણા મેળવવા ઘડયો હત્યાનો પ્લાન
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 150થી વધારે આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે