ભરૂચ: ટ્રાફિક બ્રિગેડના જવાનોએ હવે વરસાદમાં પલળવું નહીં પડે, 158 જવાનોને અપાયા રેઇનકોટ
ભરૂચ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા 158 જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા 158 જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું
મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી હતી.
સામાન્ય લોકો માટે ભરૂચ પોલીસનું સરાહનીય પગલું શહેરના અલગ અલગ 5 સ્થળોએ મુક્યા સજેશન બોક્સ આ બોક્સમાં ફરિયાદ, રજૂઆત અને સૂચનોને આવકાર
જીલ્લામાં લૂંટારૂઓએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હતો અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપને ટાર્ગેટ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો
નબીપુર નજીક બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર બેથી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો.
આમોદના કાંકરિયામાં વસતા હિંદુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનો પર્દાફાશ થયો હતો .