અંકલેશ્વર : જૂના દીવા ગામે પુત્રીના ઘરે આવેલા વૃદ્ધની હત્યા, લૂંટના ઇરાદે હત્યાનું અનુમાન..!
હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ તો લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે
હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ તો લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે
ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
ઓચ્છણ ગામે શાંતિ ડહોળાય નહીં તેને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો
8થી 10 દુકાનોના શટરના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે
અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો
46 જેટલા અધિકારીઓએ અને 230 પોલીસ કર્મીઓએ લેબર કોલોની, ગોડાઉન, વેર હાઉસ અને બંધ કંપનીઓ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું.