ભરૂચ: વેજલપુરમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ, ચાર દિવસ આસ્થાસભર માહોલ જામશે
ભરૂચમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.શ્રાવણ વદ સાતમથી દશમ સુધી જ્યોત પ્રગટાવી આરાધના કરવામાં આવે છે.
ભરૂચમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.શ્રાવણ વદ સાતમથી દશમ સુધી જ્યોત પ્રગટાવી આરાધના કરવામાં આવે છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,
ભરૂચના સ્ટેશન રોડ પર મીની ડાયમંડ જનરલ સ્ટોરમાં ઘૂસીને સસરાએ વિધવાને માર મારતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક 12 વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ગણપતિની ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ બહાર ઊભેલી મહિલા પાસેથી રૂપિયા 13000 રોકડા અને મોબાઈલની ચિલઝડપ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ભરૂચ શહેરમાં વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં ઠેર ઠેરથી જનમેદની ઉમટે છે.જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે.
ભરૂચમાં એસ.ટી. વિભાગ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.