ભરૂચ: મલયાલી સમાજ દ્વારા ઓણમ પર્વની કરાય ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો દ્વારા ઓણમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજના સભ્યો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો દ્વારા ઓણમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજના સભ્યો જોડાયા હતા
ભરૂચની ચર્ચાસ્પદ દૂધધારા ડેરીનું સુકાન પુનઃ એકવાર ઘનશ્યામ પટેલને સોંપવામાં આવ્યું છે.આજરોજ સર્વ સંમતિથી ડેરીના ચેરમેન તરીકે ઘનશ્યામ પટેલ તો વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની વરણી કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદિવા ગામથી જૂનીદિવી તરફ જતા માર્ગ ઉપર આવેલ ગટર પાસેથી વિદેશી દારૂ ભરેલ ઇક્કો કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે.
ભરૂચના બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા શરદ પૂનમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં માં અંબાજીની આરતી સાથે કરવામાં આવી હતી
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5મા આવેલ રચના નગર વિસ્તારમાં સી.સી. રોડ અને પેવર બ્લોકના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચના દહેજની બેઇલ કંપની ખાતે ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરાયેલ રૂપિયા 381 કરોડથી વધુની કિંમતના ડ્રગસના જથ્થાનો ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.