ભરૂચ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિન્દૂ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું આયોજન, 108 કાવડયાત્રી જોડાયા
ભરૂચના આલી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી હિંદુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના આલી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી હિંદુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાઠનું આયોજન સુંદરકાંડ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું,
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે.
ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.
ભરૂચ જિલ્લાન વાલિયા ખાતે યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.