ભરૂચ: આલી કાછીયાવાડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, વિપક્ષના સભ્યોએ કરી સ્થળ મુલાકાત
ભરૂચ આલી કાછીયાવાડ નવા ફળિયામાં પાણી રસ્તા અને સફાઈની અસુવિધાને લઈ વિપક્ષના આગેવાનોએ મુલાકાત લઇ નગર સેવા સદનના સત્તાધીશો સામે રોષ વ્યકત કર્યો હતો
ભરૂચ આલી કાછીયાવાડ નવા ફળિયામાં પાણી રસ્તા અને સફાઈની અસુવિધાને લઈ વિપક્ષના આગેવાનોએ મુલાકાત લઇ નગર સેવા સદનના સત્તાધીશો સામે રોષ વ્યકત કર્યો હતો
ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ખાતે દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ બે કામદારોના પરિવારજનોને ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ચેક આપી સહાય આપવામાં આવી હતી.
ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના લિંક રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40 કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે શ્રાવણ નિમિત્તે અમરનાથની ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.
અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો