અંકલેશ્વર: ઉદ્યોગોને પડતી મુશ્કેલી બાબતે મંત્રી કુંવરજી હળપતિએ કરી ચર્ચા,સમસ્યાનું નિરાકરણ લાવવા આપી ખાતરી
ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આજરોજ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતુ.
ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આજરોજ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતુ.
શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે.
આમોદ તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા
ગ્રામ્ય કક્ષાના લોકોના સુખાકારી માટે આરોગ્ય સેવા સરળતાથી નજીક મળી રહે તેવા હેતુથી ઝઘડીયાના ધારાસભ્ય દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે સેવન એક્સ BDMA હોલમાં બજેટ ઉપર ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલ પ્રોત્સાહક વળતર યોજનાનો ભરૂચવાસીઓ મહત્તમ લાભ લે તેવી અપીલ કરાઇ
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ
રાષ્ટ્રીય કક્ષાની '9મી નેશનલ મેનેજમેન્ટ કન્વેનશન'નું આયોજન કરવામાં આવ્યું છે. જેની મુખ્ય થીમ 'ટુદ ટુ ગેઘર ટોવર્ડ્સ ટૂમોરો : એડ્રેસિંગ ગ્લોબલ ચેલેંજીસ' છે.