અમદાવાદ અમદાવાદ : 147મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની નગરચર્યા, આજરોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા હતા. By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : ક્ષત્રિય અને લઘુમતી સમાજની નોંધપાત્ર હાજરી ધરવતા નખત્રાણામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભા યોજી... આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ યાત્રાધામ માતાના મઢ પહોંચ્યા હતા By Connect Gujarat 22 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફતેપુરામાં ગજવી સભા, ભાજપના ઉમેદવારને વિજય બનાવવા કરી અપીલ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે By Connect Gujarat 20 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું… જુનાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: શિક્ષણલક્ષી બે યોજનાઓનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે By Connect Gujarat 09 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 227 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત-ભૂમિપૂજન સંપન્ન... CM ભુપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાના મહેમાન બન્યા હતા. ભરૂચ શહેરના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમમો શુભારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 07 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-2024નો શુભારંભ કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું ખાતમુર્હુત કરવામાં આવ્યું By Connect Gujarat 05 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રી મંડળ અયોધ્યા રામલલ્લાના દર્શન માટે જવા રવાના... ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા હતા. By Connect Gujarat 02 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે “પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024”નો પ્રારંભ કરાયો… રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદૃઢ અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખૂબ જ કઠીન હોય છે. By Connect Gujarat 19 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn