વલસાડ: SP ડૉ. કરણરાજ વાઘેલાનો મોટો નિર્ણય, અરજદાર થાણા અધિકારીને મળ્યા વગર પરત થશે તો PSO સામે કાર્યવાહી થશે
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે પરિપત્ર બહાર પાદમવા આવ્યો છે
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે પરિપત્ર બહાર પાદમવા આવ્યો છે
આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે,
સહકાર અને સહકારિતા સેક્ટર માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા દુનિયાની સૌથી મોટી યોજનાને મંજૂરી આપી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (Meity) મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નવા નિયમોની જાહેરાત કરી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેબિનેટ બેઠકમાં સરકારે કેન્દ્ર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે.