પાકિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલો!, વિસ્ફોટમાં નવ પોલીસકર્મીઓના મોત..!
પાકિસ્તાનમાં વધુ એક આતંકી હુમલાના સમાચાર મળ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા બ્લાસ્ટમાં નવ પોલીસકર્મીઓના મોત થયા છે.
પાકિસ્તાનમાં વધુ એક આતંકી હુમલાના સમાચાર મળ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા બ્લાસ્ટમાં નવ પોલીસકર્મીઓના મોત થયા છે.
પાકિસ્તાનમાં ગુરુવારે સવારે ટ્રેનમાં બ્લાસ્ટના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવ્યું છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું.
ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલ ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18 માં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતા.
ગોરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધિયા ચોકમાં આવેલી ખાલી ટંકૌરીમાં બુધવારે દિવસ દરમિયાન વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ઈટીપી પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટમાં ઘવાયેલા બે કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ડુંગરપુર નજીક રેલ્વે બ્રીજ પર થયો બ્લાસ્ટ, અસારવા-ઉદેપુર ટ્રેનને થંભાવી દેવામાં આવી