Home > blessings
You Searched For "blessings"
ઘરમાં મૂર્તિ સ્થાપિત કરતી વખતે આ વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખો, તમને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.
14 March 2024 9:55 AM GMTજો તમે મૂર્તિની સ્થાપના કરતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરો છો,
આજથી ગુપ્ત નવરાત્રી પર કરો આ ઉપાય, મળશે માઁ દુર્ગાનાં આશીર્વાદ.
10 Feb 2024 7:14 AM GMTસનાતન ધર્મમાં ગુપ્ત નવરાત્રીના તહેવારનું ખૂબ મહત્વ છે.
જો તમે કરવા ચોથની પૂજા પહેલી વાર કરતાં હોવ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, વડીલોના આશીર્વાદ સાથે કરો આ પૂજા..
30 Oct 2023 10:42 AM GMTકરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે.
પોતાના જન્મદિવસે અક્ષય કુમાર પહોચ્યા ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરે, શિખર ધવન અને સાઈના નેહવાલે પણ લીધા આશીર્વાદ....
9 Sep 2023 8:13 AM GMTઆજે 3 હસ્તીઓએ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હાજરી આપી હતી, જે બાર જ્યોતિર્લિંગોમાંના એક છે.
ફિલ્મના રીલીઝ પહેલા શાહરુખ ખાન દીકરી સુહાના સાથે પહોચ્યા તિરુપતિ મંદિર, શ્રી વેંકટેશ્વર સ્વામીના લીધા આશીર્વાદ...
5 Sep 2023 6:54 AM GMTબોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે.
ભરૂચ: ચિરંજીવી હનુમાજીની જન્મ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, ભક્તોએ ગ્રહણ કર્યા મહાબલીના આશિર્વાદ
6 April 2023 8:12 AM GMTઆહેરોહ ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાન જયંતિના પર્વની ભરૂચ જિલ્લામાં અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
મહશિવરાત્રીના પર્વ પર મહાદેવના આશીર્વાદ મેળવવા ,ભારતના આ જાણીતા સ્થળોની મુલાકાત અવશ્ય લો...
13 Feb 2023 7:56 AM GMTદેવોના દેવ મહાદેવનો આ પવિત્ર આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવનાં વિશેષ દર્શન માટે,આ શિવ મંદિરોની મુલાકાત અવશ્ય લો
7 Feb 2023 10:18 AM GMTદેવોના દેવ મહાદેવની વિશેષ પુજા અને આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી,આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
મૌની અને શનિ અમાસનો સંયોગ બનવાથી કરો આ ઉપાય,મળશે પિતૃઓના આશીર્વાદ
21 Jan 2023 6:35 AM GMTઆજે મૌની અમાસનાં દિવસે દેશભરમાં પવિત્ર સ્નાન અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ વખતે મૌની અમાસ પર ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે.
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે માતા વૈષ્ણો દેવીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા...
5 Jan 2023 7:07 AM GMTબોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લા ઘણા સમયથી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. વર્ષ 2021 અભિનેત્રી માટે કંઈ ખાસ ન...
'કાલી હૈ કલકત્તા વાલી' માતાના આશીર્વાદ મેળવવા નવરાત્રીમાં ચાઈનીઝ કાલી મંદિરની મુલાકાત અવશ્ય લો.
29 Sep 2022 8:47 AM GMTશારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ-સહાય જૂથ સંમેલનમાં કહ્યું- આજે માતા પાસે ન જઈ શક્યો, પણ લાખો માતાઓએ આપ્યા આશીર્વાદ
17 Sep 2022 10:47 AM GMTપીએમ મોદીએ કહ્યું કે આ દિવસે સામાન્ય રીતે મારો પ્રયાસ હોય છે કે હું મારી માતા પાસે જાઉં, તેમના ચરણ સ્પર્શ કરું અને આશીર્વાદ માંગું, પરંતુ આજે હું માતા...