ધર્મ દર્શન આજથી ગુપ્ત નવરાત્રી પર કરો આ ઉપાય, મળશે માઁ દુર્ગાનાં આશીર્વાદ. સનાતન ધર્મમાં ગુપ્ત નવરાત્રીના તહેવારનું ખૂબ મહત્વ છે. By Connect Gujarat 10 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન જો તમે કરવા ચોથની પૂજા પહેલી વાર કરતાં હોવ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, વડીલોના આશીર્વાદ સાથે કરો આ પૂજા.. કરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન પોતાના જન્મદિવસે અક્ષય કુમાર પહોચ્યા ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરે, શિખર ધવન અને સાઈના નેહવાલે પણ લીધા આશીર્વાદ.... આજે 3 હસ્તીઓએ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હાજરી આપી હતી, જે બાર જ્યોતિર્લિંગોમાંના એક છે. By Connect Gujarat 09 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ફિલ્મના રીલીઝ પહેલા શાહરુખ ખાન દીકરી સુહાના સાથે પહોચ્યા તિરુપતિ મંદિર, શ્રી વેંકટેશ્વર સ્વામીના લીધા આશીર્વાદ... બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે. By Connect Gujarat 05 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ચિરંજીવી હનુમાજીની જન્મ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, ભક્તોએ ગ્રહણ કર્યા મહાબલીના આશિર્વાદ આહેરોહ ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાન જયંતિના પર્વની ભરૂચ જિલ્લામાં અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 06 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ મહશિવરાત્રીના પર્વ પર મહાદેવના આશીર્વાદ મેળવવા ,ભારતના આ જાણીતા સ્થળોની મુલાકાત અવશ્ય લો... દેવોના દેવ મહાદેવનો આ પવિત્ર આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવનાં વિશેષ દર્શન માટે,આ શિવ મંદિરોની મુલાકાત અવશ્ય લો દેવોના દેવ મહાદેવની વિશેષ પુજા અને આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી,આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. By Connect Gujarat 07 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મૌની અને શનિ અમાસનો સંયોગ બનવાથી કરો આ ઉપાય,મળશે પિતૃઓના આશીર્વાદ આજે મૌની અમાસનાં દિવસે દેશભરમાં પવિત્ર સ્નાન અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ વખતે મૌની અમાસ પર ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. By Connect Gujarat 21 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે માતા વૈષ્ણો દેવીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા... બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લા ઘણા સમયથી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. વર્ષ 2021 અભિનેત્રી માટે કંઈ ખાસ ન હતું. By Connect Gujarat 05 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn