ભરૂચ અંકલેશ્વર:બોરભાઠા ગામની શાળામાં સ્વરછતા અંગે જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર, સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના શાળાના બાળકો ધ્વારા સ્વચ્છતા અંગે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat Desk 23 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા 32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કનેક્ટ ગુજરાતની રજૂઆતના પગલે પૂર અસરગ્રસ્ત જૂના બોરભાઠાબેટ ગામની શાળાની સાફ સફાઈ શરૂ કરાય કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના રિપોર્ટર રાકેશ ચૌમલે આ દ્રશ્યો જોતાં તેઓએ તરત જ તંત્રને જાણ કરી હતી... By Connect Gujarat 26 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જૂના બોરભાઠા ગામેથી બુટલેગર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો,પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની ૭૩ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગર વિજય વસાવાને ઝડપી પાડ્યો By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલયની દીવાલ ધસી પડતાં બાળકને પહોચી ગંભીર ઇજા... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં દીવાલ ધસી પડતાં એક બાળકને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. By Connect Gujarat 24 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : બોરભાઠા ગામ નજીક તુફાન પિકઅપ વાન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોને પહોચી ઇજા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક તુફાન પિકઅપ વાન અને i20 કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 06 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn