જમ્મુ કાશ્મીર : રાજૌરીમાં બસ ખાઈમાં ખાબકતા 8 લોકોના મોત, 26 લોકો ઘાયલ...
જમ્મુ ડિવિઝનમાં છેલ્લા ચોવીસ કલાકમાં બીજો મોટો માર્ગ અકસ્માત થયો છે. રાજૌરી જિલ્લામાં થયેલા આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
જમ્મુ ડિવિઝનમાં છેલ્લા ચોવીસ કલાકમાં બીજો મોટો માર્ગ અકસ્માત થયો છે. રાજૌરી જિલ્લામાં થયેલા આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઠેર ઠેર વિવિધ રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
એસ.ટી. ડેપો ખાતે બસના ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરો સાથે ગેરવર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસાફરોએ ભારે હોબાળો મચાવી એસ.ટી. ડેપોને માથે લીધું હતું.
બોડેલી હાઇવે પર જબૂગામ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
ભરુચ જિલ્લામાંથી આદિવાસી વિસ્તારો માટે વધુ 55 જેટલી એસ ટી બસો દોડવાનું એસટી વિભાગના નિયામકે નિર્ણય લીધો...
શેરપુરા નજીક 2 લકઝરી બસમાં લોકોએ આગ ચાંપી બસની અડફેટે સ્થાનિક વૃદ્ધનું મોત થતાં લોકો વિફર્યા બનાવના પગલે લોકોમાં મચી હતી ભારે અફરાતફરી