વલસાડ: PM મોદીએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ, વિશાળ જનસભા સંબોધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.પી.એમ.મોદીએ વલસાડ જીલ્લામાં ભાજપની વિશાળ જનસભા સંબોધી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.પી.એમ.મોદીએ વલસાડ જીલ્લામાં ભાજપની વિશાળ જનસભા સંબોધી હતી
વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા હિત ચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેની માહિતી આપવા હેતુ ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાય હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર ચૂંટણી નહિ લડે
જામનગર ખાતે શહેર ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના 78 અને 79 વિસ્તારમાં ઇ-સ્કૂટર અભિયાનની શરૂઆત કારવામાં આવી હતી.
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા જાળવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો, ભાજપ દ્વારા 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' કેમ્પેઇનની શરૂઆત
ભરૂચમાં માય લિવેબલ ભરૂચ અંતર્ગત ફરી હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા